Shree Krishna Stone Ring S

Regular price Rs. 10,500.00
Sale price Rs. 10,500.00 Regular price Rs. 0.00
Unit price
  • Estimated Delivery:Sep 17 - Sep 21

Shree Krishna Stone Ring S

Shree Krishna Stone Ring S

Regular price Rs. 10,500.00
Sale price Rs. 10,500.00 Regular price Rs. 0.00
Unit price
Description

જીવનમાં ગુરુ તથા શુક્રનું બળ અને ફળ વધારવા માટે અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) ચાંદીની વીંટી પહેરવી ખુબ જ સારું છે. તેને પહેરવાથી શરીરમાં એક ખાસ પ્રકારની ઉર્જા ઉત્તપન્ન થાય છે. તેનાથી આપણી દરેક પ્રકારની ક્ષમતામાં વધારો થાય છે.અને ઝડપથી પ્રગતિ કરી શકાય છે. ધંધો ઝડપથી વધે છે. આ ચાંદીની વીંટી પહેરવાનું ખાસ કરીને માર્કેટિંગ સાથે જોડાયેલ વ્યક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) ચાંદીની વીંટી પહેરવાથી વ્યક્તિમાં આકર્ષણ પાવર વધે છે. દામપત્ય જીવનમાં મધુરતા વધે છે. તન અને મનમાં હકારાત્મતાનો સંસાર વધે છે. અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) વીંટી ધારણ કરવાથી લાંબા ગાળે લાભ મેળવી શકાય છે.