Mangal Na Hanuman

Regular price Rs. 4,860.00
Sale price Rs. 4,860.00 Regular price Rs. 0.00
Unit price
  • Estimated Delivery:Jun 12 - Jun 16

Mangal Na Hanuman

Mangal Na Hanuman

Regular price Rs. 4,860.00
Sale price Rs. 4,860.00 Regular price Rs. 0.00
Unit price
Description

હનુમાનજીની મૂર્તિ લાલ પરવાળાની બનેલી હોય છે. મંગળના હનુમાનજીની મૂર્તિ સૌથી શક્તિશાળી મૂર્તિ માનવામાં આવે છે. કાર્યસ્થળ પર રાખવાથી તે સ્થાનમાં વિશેષ ઉર્જા શક્તિનો સંસાર થાય છે. કુંડળીમાં અશુભ દોષ હોય કે નબળો મંગલ હોય તો પણ આ મૂર્તિ ખૂબ જ ફાયદાકારક છે. વ્યાપારમાં ઉત્તર-ચડાવ  હોય તો આ મૂર્તિ પોતાના ઘર કે ધંધાના સ્થળે અવશ્ય રાખવી જોઈએ. મૂર્તિની પૂજા કરવાથી મંગળ દોષ, પિતૃ દોષ, કલશર્પ દોષ જેવા દોષોથી થતા કષ્ટોમાંથી રાહત મળી શકે છે. મૂર્તિ ખાસ કરીને અનિષ્ટ દોષો પાર કામ કરે છે. શનિ સંબંધી અવરોધોનો સામનો કરી રહેલા વ્યક્તિએ આ મૂર્તિને સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરવી જોઈએ.